Home / Gujarat / Surat : Lajpore Jail, Narayan Sai became a house of illness, headache, skin problem

સુરતની લાજપોર જેલમાં નારાયણ સાંઇ બન્યો બીમારીનું ઘર, માથામાં દુઃખાવો ઉપડયો, સ્કીનની પણ તકલીફ

સુરતની લાજપોર જેલમાં નારાયણ સાંઇ બન્યો બીમારીનું ઘર, માથામાં દુઃખાવો ઉપડયો, સ્કીનની પણ તકલીફ

સુરતની સાધિકાઓ સાથેના દુષ્કર્મમાં સંડાવાયેલો નારાયણ સાંઇ લાજપોર જેલમાં બીમારીનું ઘર બની ગયો છે. નારાયણ સાંઈને વિવિધ તકલીફો થતા સચીનમાં સેન્ટ્રલ જેલથી પોલીસ કાફલા સાથે સારવાર માટે નવી સિવિલમાં લવાયો હતો. જ્યાં તેણે માથાના દુઃખાવાની અને સ્કીનની તકલીફ હોવાની સારવાર કરાવી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon