સુરતની સાધિકાઓ સાથેના દુષ્કર્મમાં સંડાવાયેલો નારાયણ સાંઇ લાજપોર જેલમાં બીમારીનું ઘર બની ગયો છે. નારાયણ સાંઈને વિવિધ તકલીફો થતા સચીનમાં સેન્ટ્રલ જેલથી પોલીસ કાફલા સાથે સારવાર માટે નવી સિવિલમાં લવાયો હતો. જ્યાં તેણે માથાના દુઃખાવાની અને સ્કીનની તકલીફ હોવાની સારવાર કરાવી હતી.

