Home / Religion : How does spiritual advancement occur?

Dharmlok: આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે થાય?

Dharmlok: આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે થાય?

ગુરુ પૂર્ણિમા એ શિષ્યને પૂર્ણ જ્ઞાન પ્રદાન કરવાવાળી પૂર્ણિમા છે. વ્યક્તિ ક્યારેય પણ પોતાના જીવનમાં પૂર્ણ હોઈ શકે નહિં. પૂર્ણ એ તો ભગવાન છે. ભગવાન સર્વજ્ઞા છે જીવ અલ્પજ્ઞા છે. પ્રભુ સુધી પહોંચવાના બે માર્ગો છે. એક છે જ્ઞાન માર્ગ અને બીજો છે ભક્તિ માર્ગ. ગુરુની કૃપા થાય તો આ બન્ને માર્ગો ઉપર વ્યક્તિ પૂર્ણ રીતે જઈ શકે અને એ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરાવવાવાળી પૂર્ણીમા એટલે ગુરુ પૂર્ણિમા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon