Home / Religion : Do this special remedy on Hanuman Jayanti

હનુમાન જયંતિ પર કરો આ ખાસ ઉપાય, બજરંગબલી બનાવશે ધન સમૃદ્ધિના માલિક

હનુમાન જયંતિ પર કરો આ ખાસ ઉપાય, બજરંગબલી બનાવશે ધન સમૃદ્ધિના માલિક

ચૈત્રી પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ ૧૨ એપ્રિલના રોજ સવારે ૦૩:૨૧ વાગ્યે શરૂ થશે અને ૧૩ એપ્રિલે સવારે ૦૫:૫૧ વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં હનુમાન જયંતિ 12 એપ્રિલે ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિ પર કેટલાક ખાસ ઉપાય કરવાથી બજરંગબલીની કૃપા મળે છે. જો તમે લાંબા સમયથી પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે હનુમાન જન્મોત્સવ પર કેટલાક ખાસ ઉપાયો કરી શકો છો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: Hanuman Jayanti

Icon