- આરોગ્ય સંજીવની
આ સંસારમાં દરેક વ્યક્તિને સુંદર દેખાવું ગમે છે. સુંદરતા તો ખરેખર કુદરતી દેન છે. હા, તેને વધારી કે નિખારી અવશ્ય શકાય છે તથા આયુર્વેદના સૌંદર્યને લગતા ઔષધોનો ઉપયોગ કરીને તેને અવશ્ય ચાર ચાંદ લગાવી શકાય છે.
આ સંસારમાં દરેક વ્યક્તિને સુંદર દેખાવું ગમે છે. સુંદરતા તો ખરેખર કુદરતી દેન છે. હા, તેને વધારી કે નિખારી અવશ્ય શકાય છે તથા આયુર્વેદના સૌંદર્યને લગતા ઔષધોનો ઉપયોગ કરીને તેને અવશ્ય ચાર ચાંદ લગાવી શકાય છે.