Home / India : Reliance family saddened by plane crash tragedy

પ્લેન ક્રેશ દુર્ઘટનાથી રિલાયન્સ પરિવાર દુઃખી, મુકેશ અંબાણીએ કહ્યું - અમે દરેક શક્ય મદદ કરવા તૈયાર

પ્લેન ક્રેશ દુર્ઘટનાથી રિલાયન્સ પરિવાર દુઃખી, મુકેશ અંબાણીએ કહ્યું - અમે દરેક શક્ય મદદ કરવા તૈયાર

ગુરુવારે બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું હતું. તેમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા. આ આઘાતજનક ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રિલાયન્સ પરિવારે એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon