Home / India : Modi government's big decision on Mohammad Ali Jinnah's 1500 crore bungalow in Mumbai

મોહમ્મદ અલી ઝીણાના મુંબઇમાં આવેલા 1500 કરોડના બંગલા પર મોદી સરકારનો મોટો નિર્ણય, જાણો શું કરશે કેન્દ્ર સરકાર

મોહમ્મદ અલી ઝીણાના મુંબઇમાં આવેલા 1500 કરોડના બંગલા પર મોદી સરકારનો મોટો નિર્ણય, જાણો શું કરશે કેન્દ્ર સરકાર

મોહમ્મદ અલી ઝીણા ભારતના ભાગલા માટે જવાબદાર ગણાય છે, પાકિસ્તાનમાં તેમને કાયદ-એ-આઝમ કહેવાય છે. એ જ રીતે તેમના મુંબઈ સ્થિત બંગલો ઝીણા હાઉસ વિશે પણ બે મત છે. એક વર્ગના લોકો મુંબઈના માલાબારમાં સ્થિત આ બંગલાને તોડી પાડવાની માંગ કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ હેરિટેજ પ્રોપર્ટીનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. આ રીતે ઐતિહાસિક ઈમારત સચવાશે અને ઉપયોગમાં પણ લેવાઈ જશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon