મહારાષ્ટ્રના જલગાંવ સ્થિત મુક્તાઈનગરના કોથલી ગામમાં સંત મુક્તાઈ યાત્રા દરમિયાન અમુક અસમાજિક તત્વોએ કેન્દ્રીય મંત્રીની પુત્રી સહિત અન્ય વિદ્યાર્થિનીઓની છેડતી કરી હતી. કેન્દ્રીય મંત્રીની પુત્રીની પણ છેડતી થતાં વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો.
મહારાષ્ટ્રના જલગાંવ સ્થિત મુક્તાઈનગરના કોથલી ગામમાં સંત મુક્તાઈ યાત્રા દરમિયાન અમુક અસમાજિક તત્વોએ કેન્દ્રીય મંત્રીની પુત્રી સહિત અન્ય વિદ્યાર્થિનીઓની છેડતી કરી હતી. કેન્દ્રીય મંત્રીની પુત્રીની પણ છેડતી થતાં વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો.