Home / India : Why did Rahul Gandhi call the youth in the ongoing speech?

'અમારી સરકાર બનશે તો આ યોજના કચરામાં ફેંકી દેશું,' રાહુલ ગાંધીએ ચાલુ ભાષણે યુવાનને કેમ બોલાવ્યો?

'અમારી સરકાર બનશે તો આ યોજના કચરામાં ફેંકી દેશું,' રાહુલ ગાંધીએ ચાલુ ભાષણે યુવાનને કેમ બોલાવ્યો?

સોમવાર 27 મેના રોજ બિહારમાં રાહુલ ગાંધીએ ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધી હતી. જેમાં  આરામાં ચૂંટણી રેલી સંબોધતી વખતે રાહુલ ગાંધીએ અચાનક જ અગ્નિવીર યોજના હેઠળ નોકરી મેળવેલા એક યુવકને બોલાવ્યો હતો. આ દરમિયાન યુવક સાથે વાત કરતી વખતે તેમણે મોટો દાવો કરતા કહ્યું હતું કે, ‘I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે કે તરત જ અગ્નિવીર યોજનાને ફાડીને કચરામાં ફેંકી દેવામાં આવશે.’

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon