Home / Sports : How will the Indian test team be after Rohit Sharma and Virat Kohli's retirement

Rohit Sharma અને Virat Kohliની ટેસ્ટમાંથી નિવૃત્તિ પછી કેવી હશે ભારતીય ટીમ? જુઓ સંભવિત સ્કવોડ

Rohit Sharma અને Virat Kohliની ટેસ્ટમાંથી નિવૃત્તિ પછી કેવી હશે ભારતીય ટીમ? જુઓ સંભવિત સ્કવોડ

ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ભાગ લેવા માટે 20 જૂનથી ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ પહેલા રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) એ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેતાં ભારતીય ટીમમાં મોટા ફેરફારોની અપેક્ષા છે. બંને ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતા ભારતીય ટીમ નવી સ્કવોડ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2025-2027ની સાયકલમાં પ્રવેશ કરી શકે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon