- અમૃતની અંજલિ
- મોટાભાગના ગામોમાં લોકો અમને પૂછે: ''સાહેબજી ! કચ્છ કેવું લાગ્યું ?'' અમે કહીએ: ''બહુ સરસ'' ગાંધીધામ સંઘમાં તો એક ઉત્સાહી શ્રાવકે કહ્યું: ''સાહેબજી! કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.'' અમને આ બન્ને વાતોમાં કચ્છીઓનો વતનપ્રેમ અનુભવાયો.
- મોટાભાગના ગામોમાં લોકો અમને પૂછે: ''સાહેબજી ! કચ્છ કેવું લાગ્યું ?'' અમે કહીએ: ''બહુ સરસ'' ગાંધીધામ સંઘમાં તો એક ઉત્સાહી શ્રાવકે કહ્યું: ''સાહેબજી! કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.'' અમને આ બન્ને વાતોમાં કચ્છીઓનો વતનપ્રેમ અનુભવાયો.