ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. અહેવાલ છે કે જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટ મેચ મિસ કરી શકે છે. તેની ગેરહાજરીમાં, મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલિંગ એટેકનું નેતૃત્વ કરી શકે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ મેદાન છોડીને જતો જોવા મળ્યો હતો.

