ગુજરાતના જૂનાગઢના કેશોદના પાણખાણ ગામે સામાન્ય બાબતે ખેડૂતની હત્યા કરવામાં આવી હતી.આ કેસમા 15માંથી 11 આરોપીઓને ઝડપી લેવાયા છે. જમીનની તકરારમાં એક જ જ્ઞાતિના સભ્યો વચ્ચે જમીનના રસ્તા બાબતે તકરાર થઈ હતી.
ગુજરાતના જૂનાગઢના કેશોદના પાણખાણ ગામે સામાન્ય બાબતે ખેડૂતની હત્યા કરવામાં આવી હતી.આ કેસમા 15માંથી 11 આરોપીઓને ઝડપી લેવાયા છે. જમીનની તકરારમાં એક જ જ્ઞાતિના સભ્યો વચ્ચે જમીનના રસ્તા બાબતે તકરાર થઈ હતી.