તા. ૧૫/૦૨/૨૦૨૫ના રોજ GSTV તથા કલાસ્મૃતિના સહયોગથી શહેરની YRC - Your Reading Circle તથા અમસ્તી વાતો નામની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શહેરના બાગ બગીચાથી માંડીને હવે એવા ગામડાઓમાં જ્યાં જાહેર પરિવહનની પણ સુવિધા નથી તેમાં વિના મૂલ્યેનું પુસ્તકાલય સ્થાપવા માટે ચરૈવેતિ પરિવારનું લોકો માટે લોકો વચ્ચે સૌથી નાની ઉંમરની દીકરી વાણી અને ઉપસ્થિત વડીલ દક્ષાબા સરદારસિંહ મોરીના હસ્તે શુભ ઉદ્ઘાટન થયું હતું.

