'મહાભારત' પરથી પ્રેરણા લઈને તેમાં 'ગોડફાધર' સિરીઝના પ્લોટનું મીશ્રણ કરીને ભારતના આધુનિક રાજકારણના આટાપાટા પર બનાવાયેલી 2010ની ફિલ્મ 'રાજનીતિ' (Rajneeti) નો હવે બીજો ભાગ આવી રહ્યો છે. ફિલ્મ સર્જક પ્રકાશ ઝાએ આ વાતને સમર્થન આપ્યું છે.
'મહાભારત' પરથી પ્રેરણા લઈને તેમાં 'ગોડફાધર' સિરીઝના પ્લોટનું મીશ્રણ કરીને ભારતના આધુનિક રાજકારણના આટાપાટા પર બનાવાયેલી 2010ની ફિલ્મ 'રાજનીતિ' (Rajneeti) નો હવે બીજો ભાગ આવી રહ્યો છે. ફિલ્મ સર્જક પ્રકાશ ઝાએ આ વાતને સમર્થન આપ્યું છે.