Home / Sports : Azharuddin advised Team India before 2nd test against England

IND vs ENG / 'જસપ્રીત બુમરાહ પર નિર્ભરતા...', બર્મિંઘમ ટેસ્ટ પહેલા અઝહરુદ્દીને ટીમ ઈન્ડિયાને આપી સલાહ

IND vs ENG / 'જસપ્રીત બુમરાહ પર નિર્ભરતા...', બર્મિંઘમ ટેસ્ટ પહેલા અઝહરુદ્દીને ટીમ ઈન્ડિયાને આપી સલાહ

હેડિંગ્લીમાં મળેલી હાર ભૂલીને, ટીમ ઈન્ડિયા બર્મિંઘમના એજબેસ્ટનમાં મજબૂત વાપસી કરવાની તૈયારી કરી રહી છે. કેટલાક અહેવાલો બહાર આવ્યા છે કે વર્કલોડને ધ્યાનમાં રાખીને, જસપ્રીત બુમરાહને બીજી ટેસ્ટ મેચમાં આરામ આપી શકાય છે. બુમરાહ પ્રથમ ટેસ્ટમાં એકમાત્ર બોલર હતો જે સારી લયમાં દેખાયો હતો. બુમરાહે પહેલી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. જોકે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન માને છે કે ટીમ ઈન્ડિયાએ બુમરાહ પર નિર્ભરતા ઓછી કરવી જોઈએ. તેણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવને તક આપવી જોઈએ.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon