Home / GSTV શતરંગ : GSTV શતરંગ / How did man whose cremation he attended come alive?

GSTV શતરંગ / પોતે જેના અગ્નિસંસ્કારમાં ગયેલો એ માણસ જીવતો ક્યાંથી થઈ ગયો?

GSTV શતરંગ /  પોતે જેના અગ્નિસંસ્કારમાં ગયેલો એ માણસ જીવતો ક્યાંથી થઈ ગયો?

- ક્રાઈમવૉચ

- ડૉક્ટરે જણાવ્યું કે મૃતકની પત્નીએ એમને કરગરીને કહેલું કે મરેલા પતિનું મોઢું મારાથી નહીં જોવાય,એટલે એમના મોઢા ઉપર શક્ય એટલી વધારે બેન્ડેજની પટ્ટીઓ લગાવી દેજો!

ત્રણેક વર્ષ અગાઉ આ કોલમમાં કેરળની એક ઘટના લખેલી.સુકુમાર કુરૂપ નામના યુવાને પોતાનો ત્રીસ લાખનો જીવનવીમો લીધેલો.તારીખ ૨૧-૧-૧૯૮૪ના દિવસે એણે પોતાના જેવા દેખાતા એન.જે.ચાકોની હત્યા કરીને એની લાશને પોતાની કારમાં મૂકીને કારને સળગાવી દીધેલી અને વીમાની રકમ એની પત્નીને ચૂકવાઈ ગયેલી. એ પછી ભોપાળું ખૂલ્યું,ત્યારે કુરૂપના બે સાથી પકડાયેલા ને એમને જન્મટીપની સજા થયેલી,પરંતુ આજ સુધી કુરૂપનો કોઈ પત્તો નથી!આ ઘટનાના આધારે 'કુરૂપ' નામની મલયાલમ ફિલ્મ પણ હીટ ગયેલી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon