Home / Religion : Why should one not eat rice on the day of Bhima Aghiar?

નિર્જળા એકાદશી ક્યારે છે? ભીમ અગિયારના દિવસે ભાત કેમ ન ખાવા જોઈએ? 

નિર્જળા એકાદશી ક્યારે છે? ભીમ અગિયારના દિવસે ભાત કેમ ન ખાવા જોઈએ? 

હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું મહત્વનું સ્થાન છે. દર વર્ષે ચોવીસ એકાદશી હોય છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રતમાં પાણી પીવાની મનાઈ હોય છે, તેથી જ તેમને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા અને ભીમ અગિયાર કહેવામાં આવે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon