Home / India : Pahalgam Terror Attack Live Update

Pahalgam Attackને લઇને અમિત શાહ-જયશંકરે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત; સંસદમાં સર્વદળીય બેઠક

Pahalgam Attackને લઇને અમિત શાહ-જયશંકરે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત; સંસદમાં સર્વદળીય બેઠક

પહેલગામમાં આતંકી હુમલામાં 28 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ફરી વધી ગયો છે. પહેલગામ હુમલાનો બદલો લેવા ભારત એરસ્ટ્રાઇક કરશે તેવી ભીતીને પગલે પાકિસ્તાન સેના-એરફોર્સ એલર્ટ પર રાખ્યા છે. ભારતે સિંધુ કરાર અટકાવ્યો છે અને પાકિસ્તાનના રાજદ્વારીઓને કાઢી મૂક્યા છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon