દુનિયાભરમાં આતંકવાદના મુદ્દે એક્સપોઝ થયા બાદ પાકિસ્તાન બેકફૂટ પર આવી ગયું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક દિવસ પહેલા શિમલા કરાર પર ઝેર ઓક્યું હતું. ખ્વાજા આસિફે શિમલા સમજૂતીને ડેડ ડોક્યૂમેન્ટ ગણાવ્યા હતા. જે નિવેદન બાદ પાકિસ્તાન ફરી એકવાર ડેમેજ કંટ્રોલમાં લાગ્યું છે.

