રાજ્યમાં એપ્રિલ મહિનામાં જ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના લીધે જનતા- પશુઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આવામાં આગની ઘટનાઓ રાજ્યના જુદાજુદા વિસ્તારોમાંથી સામે આવી રહી છે. ભાવનગર જિલ્લાના જાળિયા ગામના હસ્તગીરી તીર્થના ડુંગરમાં એકવાર ફરી આગ લાગી હતી.
રાજ્યમાં એપ્રિલ મહિનામાં જ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના લીધે જનતા- પશુઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આવામાં આગની ઘટનાઓ રાજ્યના જુદાજુદા વિસ્તારોમાંથી સામે આવી રહી છે. ભાવનગર જિલ્લાના જાળિયા ગામના હસ્તગીરી તીર્થના ડુંગરમાં એકવાર ફરી આગ લાગી હતી.