પાલીતાણાના હસ્તગીરીના ડુંગર પર ભયાનક આગ ફાટી નીકળી છે. આ ડુંગર પર જૈન દેરાસરો અને હિન્દુ મંદિરો આવેલા છે, તેમજ સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પાલીતાણાના હસ્તગીરીના ડુંગર પર ભયાનક આગ ફાટી નીકળી છે. આ ડુંગર પર જૈન દેરાસરો અને હિન્દુ મંદિરો આવેલા છે, તેમજ સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.