Home / Gujarat / Chhota Udaipur : This village is not mentioned in the books of Gujarat

ગુજરાતના ચોપડે નથી ચડ્યું આ ગામ, જન્મ-મરણના દાખલા પણ નથી મળતાં લોકો ઈશ્વરના શરણે 

ગુજરાતના ચોપડે નથી ચડ્યું આ ગામ, જન્મ-મરણના દાખલા પણ નથી મળતાં લોકો ઈશ્વરના શરણે 

આપણે એક એવા ગામ ની વાત કરીયે કે જે ગામ સરકાર ના રેવન્યુ ચોપડે છે જ નહિ . આમ છતાં 700 ની વસતી ધરાવતા આ ગામમાં ગ્રામ પંચાયત નથી જેથી ગ્રામ પંચાયત ની ચૂંટણી નથી થતી. પરંતુ આ ગામ માં લોકસભા,વિધાનસભા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી અવશ્ય થાય છે. આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ છે પરંતુ ગામના લોકોને જન્મ મરણના દાખલા નથી મળતા. આવું ગામ આવેલું છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon