Home / Sports / Hindi : Venue of Punjab and Mumbai match changed

IPL 2025 / બદલાઈ ગયું પંજાબ અને મુંબઈની મેચનું વેન્યુ, ધર્મશાલા નહીં આ સ્ટેડિયમમાં થશે મુકાબલો

IPL 2025 / બદલાઈ ગયું પંજાબ અને મુંબઈની મેચનું વેન્યુ, ધર્મશાલા નહીં આ સ્ટેડિયમમાં થશે મુકાબલો

ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેના દ્વારા પહલગામ હુમલાનો બદલો લીધા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બીજી બાજુ ભારતમાં સૌથી વધારે પ્રસિદ્ધ ટૂર્નામેન્ટ IPL 2025 ચાલુ છે. હવે IPLને લઈને મોટા સમચાર સામે આવ્યા છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સમાચારના એક દિવસ પહેલા બુધવારે (7 મે) નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.  

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon