વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુખ શાંતિ અને સમૃદ્ધ જીવન માટે કેટલાક વિશેષ નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં ખુશહાલી આવે છે. વાસ્તુના નિયમ પ્રમાણે સાંજના સમયે ઘરમાં કેટલાક કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

