પ્રીતિ ઝિન્ટા માત્ર એક મહાન અભિનેત્રી જ નથી, પરંતુ તે એક દયાળુ વ્યક્તિ પણ છે. હાલમાં તે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2025માં પંજાબ કિંગ્સના માલિક તરીકે ચર્ચામાં છે. પ્રીતિ ઝિન્ટાએ ભારતીય સેના સાઉથ વેસ્ટર્ન કમાન્ડ હેઠળ આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (AWWA)ને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

