Home / Entertainment : After Operation Sindoor Preity Zinta donated this much crores to the families of the martyrs

ઓપરેશન સિંદૂર પછી પ્રીતિ ઝિન્ટાએ શહીદોના પરિવારો માટે કર્યું આટલા કરોડનું દાન 

ઓપરેશન સિંદૂર પછી પ્રીતિ ઝિન્ટાએ શહીદોના પરિવારો માટે કર્યું આટલા કરોડનું દાન 

પ્રીતિ ઝિન્ટા માત્ર એક મહાન અભિનેત્રી જ નથી, પરંતુ તે એક દયાળુ વ્યક્તિ પણ છે. હાલમાં તે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2025માં પંજાબ કિંગ્સના માલિક તરીકે ચર્ચામાં છે. પ્રીતિ ઝિન્ટાએ ભારતીય સેના સાઉથ વેસ્ટર્ન કમાન્ડ હેઠળ આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (AWWA)ને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon