Home / Religion : Keeping a fast on the Papamochani Ekadashi destroys sins

પાપમોચની એકાદશી પર વ્રતના રાખવાથી પાપોનો થાય છે નાશ, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

પાપમોચની એકાદશી પર વ્રતના રાખવાથી પાપોનો થાય છે નાશ, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

સનાતન ધર્મમાં ઘણા ઉપવાસ અને તહેવારો છે અને દરેકનું પોતાનું મહત્ત્વ છે પરંતુ એકાદશી વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે જે દર મહિનામાં બે વાર આવે છે. વર્ષમાં કુલ 24 એકાદશી વ્રત રાખવામાં આવે છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરે છે અને દિવસભર ઉપવાસ પણ રાખે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon