Home / India : RSS's reaction after Operation Sindoor

'પહેલગામના પીડિતો માટે ન્યાયની શરૂઆત', Operation Sindoor બાદ RSSની પ્રતિક્રિયા

'પહેલગામના પીડિતો માટે ન્યાયની શરૂઆત', Operation Sindoor બાદ RSSની પ્રતિક્રિયા

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6-7મેની રાત્રે પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા હતા. જૈશ-એ-મોહમ્મદનો ગઢ ગણાતા બહાવલપુર અને લશ્કર-એ-તૈયબાના અડ્ડા મુરીદકે પર એરસ્ટ્રાઇક કરી હતી. ભારતે આ ઓપરેશનને Operation Sindoor નામ આપ્યું હતું. હવે આ ઘટના પર RSSની પ્રતિક્રિયા આવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon