Home / Sports : Operation Sindoor: For terrorism… What cricketers including Sachin Tendulkar, Gautam Gambhir said

Operation Sindoor: આતંકવાદ માટે… સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર સહિતના ક્રિકેટર્સે શું કહ્યું

Operation Sindoor: આતંકવાદ માટે… સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર સહિતના ક્રિકેટર્સે શું કહ્યું

Indian Cricketers Reaction on Operation Sindoor: ભારતની ત્રણેય સેનાઓએ મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી ઠેકાણાનો ખાતમો બોલાવી દીધો છે.  ભારતીય સેનાએ 7 મેની મધ્યરાત્રિએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એક સાથે અનેક હુમલાઓ કર્યા હતા. આ હુમલામાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલો પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon