સુરત સહિત વિશ્વભરમાં અત્યાર વધતો વજન મોટો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે સુરતમાં વજન ઘટાડવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવનારા દર્દીઓનો સેમિનાર યોજાયો હતો. જેમાં વક્તા તરીકે ડો. કેયુર યાજ્ઞિકે કહ્યું કે, ભારતમાં સ્થૂળતા વધતી જતી ચિંતાનો વિષય છે. જેમાં ૧૦ કરોડથી વધુ લોકો તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

