- લઘુનવલ
- શું મનુષ્યજીવની હત્યા કરવી એ અહંકારની ચરમસીમા છે? માનવજીવનું સર્જન કરવાથી અહંકાર વધારે પુષ્ટ થાય છે કે માનવજીવનું વિસર્જન કરવાથી?
- કાનજીની મૂઠ્ઠીઓ ભીંસાઈ ગઈ, 'મારી બૈરી મને સંભળાવ્યાં કરતી'તી... મારા છોકરાવ મારા નથી, એમનો બાપ હું નથી...'
- કાનજીની મૂઠ્ઠીઓ ભીંસાઈ ગઈ, 'મારી બૈરી મને સંભળાવ્યાં કરતી'તી... મારા છોકરાવ મારા નથી, એમનો બાપ હું નથી...'