Home / Sports : What did Ajit Agarkar say about the selection of Team India

રોહિત-વિરાટના સંન્યાસથી લઈને શમીને પસંદ ન કરવા સુધી, જાણો પ્રેસ કોન્ફરેન્સમાં શું બોલ્યા અજિત અગરકર

રોહિત-વિરાટના સંન્યાસથી લઈને શમીને પસંદ ન કરવા સુધી, જાણો પ્રેસ કોન્ફરેન્સમાં શું બોલ્યા અજિત અગરકર

BCCI એ આજે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટૂર્નામેન્ટ માટે ટીમ જાહેર કરી છે. ટીમ સિલેક્શન કમિટીના ચેરમેન અજિત અગરકરે આજે ઈંગ્લેન્ડ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવાની સાથે કેપ્ટનશિપની જવાબદારી યુવા ખેલાડી શુભમન ગિલને સોંપી છે. રિષભ પંતને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમની જાહેરાત દરમિયાન અજિત અગરકરે વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિનને યાદ કર્યા હતા. તેમજ તેમની ખોટની ભરપાઈ કરવી મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon