સાબરકાંઠાના વડાલીમાં પરિવારની સામુહિક આપઘાત (mass suicide)ની ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. ગત રોજ દંપતી સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવીને આતમહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દંપતી અને બે બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જ્યારે આ પરિવારની પુત્રી હજુ સારવાર હેઠળ છે.

