Home / Gujarat / Sabarkantha : 4 members of Sagar family from Wadali die during treatment

Sabarkantha news: વડાલીના સગર પરિવારના 4 સભ્યોના સારવાર દરમિયાન મોત, બાળકીની સ્થિતિ હજું ગંભીર

Sabarkantha news: વડાલીના સગર પરિવારના 4 સભ્યોના સારવાર દરમિયાન મોત, બાળકીની સ્થિતિ હજું ગંભીર

સાબરકાંઠાના વડાલીમાં પરિવારની સામુહિક આપઘાત (mass suicide)ની ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. ગત રોજ દંપતી સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવીને આતમહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દંપતી અને બે બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જ્યારે આ પરિવારની પુત્રી હજુ સારવાર હેઠળ છે.   

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon