Home / Sports : When will Rohit and Virat play for Team India after retirement from Tests

ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી ટીમ ઈન્ડિયા માટે ક્યારે રમશે Rohit અને Virat? ફેન્સને જોવી પડશે રાહ

ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી ટીમ ઈન્ડિયા માટે ક્યારે રમશે Rohit અને Virat? ફેન્સને જોવી પડશે રાહ

12 મેના રોજ, વિરાટ કોહલી (Virat Kohli) ની 14 વર્ષની ટેસ્ટ સફરનો અંત આવ્યો. તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. રોહિત શર્મા (Rohit Sharma) પછી, વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ BCCI માટે મોટો ઝટકો છે. હવે આ બંને ખેલાડીઓ ફક્ત ODI મેચોમાં જ જોવા મળશે, કારણ કે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ, આ બંને ખેલાડીઓએ T20Iમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. રોહિત અને વિરાટનું આગામી લક્ષ્ય 2027માં યોજાનારા ODI વર્લ્ડ કપ છે, પરંતુ તે પહેલાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) હવે ભારત માટે ક્યારે રમશે?

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon