Home / Gujarat / Ahmedabad : The mortal remains were handed over to their relatives

Ahmedabad Plane Crash: 259માંથી 256 પાર્થિવ દેહ તેમના સ્વજનોને સોંપાયા, 3 UK નાગરિક PM રુમમાં

Ahmedabad Plane Crash: 259માંથી 256 પાર્થિવ દેહ તેમના સ્વજનોને સોંપાયા, 3 UK નાગરિક PM રુમમાં

Ahmedabad News: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સમાચાર સામે આવી રહ્યા છે. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં 253 DNA મેચિંગના રીઝલ્ટ આવ્યા 240 પેસેન્જર અને 1 નોન પેસેન્જર છે. અત્યાર સુધીમાં 19 નોન પેસેન્જરમાં 13 મૃતદેહના DNA મેચ થયા અને 6 ફેશિયલ આઇડેન્ટિટી કરી પાર્થિવ દેહ એમના સ્વજનને આપી દેવામાં આવ્યા છે. 253+6= 259 વ્યક્તિઓની ઓળખ થઈ ચૂકી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

259માંથી 256 પાર્થિવ દેહ તેમના સ્વજનોને આપી દેવામાં આવ્યા છે. જેમાં 180 ઇન્ડિયન, 19 નોન પેસેન્જર, 49 UK,7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન સામેલ છે. 3 UK નાગરિકના પાર્થિવ દેહ PM રૂમ પર છે. પાર્થિવ દેહ 28 બાય એર, 228 એમ્બ્યુલન્સ દ્વારા બાય રોડ તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે.

Related News

Icon