Home / Gujarat / Narmada : AAP-BJP together in protest, e-rickshaws not distributed

Narmada News: વિરોધ કરવામાં AAP-BJP એક સાથે, e-રીક્ષામાં ભ્રષ્ટાચાર થયો હોવાના નામે ન કર્યુ વિતરણ

Narmada News: વિરોધ કરવામાં AAP-BJP એક સાથે, e-રીક્ષામાં ભ્રષ્ટાચાર થયો હોવાના નામે ન કર્યુ વિતરણ

નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓમાં 20 -20 ઈ રીક્ષા અપાઈ છે. જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. સાંસદની સાથે આપ ધારાસભ્ય ચૈતર વસાવા પણ વિરોધ કર્યો છે. બંને નેતાઓ ઇ રીક્ષાના વિતરણ કર્યા વગર પરત ગયા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon