Home / India : The Indian Ministry of External Affairs announced a ceasefire between the two countries.

બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની ભારતીય વિદેશ મંત્રાલયે કરી જાહેરાત, પાકિસ્તાનના DGMOએ ફોન કર્યો

બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની ભારતીય વિદેશ મંત્રાલયે કરી જાહેરાત, પાકિસ્તાનના DGMOએ ફોન કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારત-પાકિસ્તાનમાં યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે. ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામ લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે બપોરે 3.35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5.00 કલાકથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon