રાજકોટમાં મહિલા તબીબના આપઘાતના કેસમાં બાલાજી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. અંકુર સિનોજિયાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મૃતક મહિલા તબીબ અઢી વર્ષથી હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતાં અને રાજીખુશીથી કામ કરતાં હતાં.
રાજકોટમાં મહિલા તબીબના આપઘાતના કેસમાં બાલાજી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. અંકુર સિનોજિયાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મૃતક મહિલા તબીબ અઢી વર્ષથી હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતાં અને રાજીખુશીથી કામ કરતાં હતાં.