તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ મૃતકોનો આંકડો વધીને 34 થઇ ગયો છે. સંગારેડ્ડીના પસામૈલારામ ફેઝ 1માં સ્થિત સિગાચી ફાર્મા પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હતો જે બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ દરમિયાન ફેક્ટરીમાં રહેલા કેટલાક કર્મચારીઓના મોત થયા છે.
તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ મૃતકોનો આંકડો વધીને 34 થઇ ગયો છે. સંગારેડ્ડીના પસામૈલારામ ફેઝ 1માં સ્થિત સિગાચી ફાર્મા પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હતો જે બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ દરમિયાન ફેક્ટરીમાં રહેલા કેટલાક કર્મચારીઓના મોત થયા છે.