Home / Religion : The principle of gravity as described in the Srimad Bhagavad Gita

Dharmlok: શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવામાં આવેલું ગુરૂતત્વ

Dharmlok: શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવામાં આવેલું ગુરૂતત્વ

સાંસારિક મોહ-માયાને કારણે મનુષ્યે મારે શુ કરવું ? અને શું ન કરવું? એવી દુવિધામાં ફસાઈ ન કર્તવ્યચ્યુત થઈ જાય છે. આવી અસમંજસ સ્થિતિએ, સાચો રસ્તો દેખવા મળે, શાન મળે, પોતાના કર્તવ્યનું ભાન થાય, પોતાના જીવનનું ધ્યેય જોવા મળે... તે ગુરૂતત્ત્વ છે. આ ગુરૂ તત્ત્વ કોઈ સમર્થ વ્યક્તિ કે શાસ્ત્ર દ્વારા પ્રગટ થાય... તેને પોતાનો ગુરૂ માનવો જોઈએ.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon