Home / Business : If you make cash transactions for purchasing property worth more than Rs 2 lakh, you will now have to provide information to the Income Tax Department

Business: 2 લાખ રૂપિયાથી વધુની મિલકત ખરીદીમાં રોકડ લેવડ-દેવડ કરશો તો હવેથી ઈન્કમટેક્સ વિભાગને માહિતી આપવી પડશે

Business: 2 લાખ રૂપિયાથી વધુની મિલકત ખરીદીમાં રોકડ લેવડ-દેવડ કરશો તો હવેથી ઈન્કમટેક્સ વિભાગને માહિતી આપવી પડશે

Income Tax: હાલમાં ફ્લેટ કે કોઇ પ્રોપટી ખરીદવા જાવ તો છો અમુક ટકા રૂપિયા કેશમાં આપવા પડે છે. જે બ્લેકમની ગણાય છે, જેનો કોઇ હિસાબ હોતો નથી. ત્યારે આવા બ્લેકમનીના વ્યવહારોને અટકાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. વેચાણ દસ્તાવેજમાં 2 લાખ કે તેથી વધુ રોકડ રકમનો વ્યવહાર દર્શાવવામાં આવ્યો હશે તો આઇટી વિભાગને તેની વિગતો આપવી પડશે. જો આ અંગે માહિતી છુપાવવામાં આવશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon