Home / India : price was fixed for girls of every religious conversion; Jamaluddin Chhangur Baba

ધર્મ પરિવર્તન માટે દરેક જાતિની છોકરીઓના નક્કી કર્યા હતા ભાવ; જાણો કોણ છે જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા 

ધર્મ પરિવર્તન માટે દરેક જાતિની છોકરીઓના નક્કી કર્યા હતા ભાવ; જાણો કોણ છે જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા 

ગુરુવારે લખનૌમાં 12 લોકોને ઇસ્લામથી હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકને લવ જેહાદમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું, જ્યારે કેટલાકને પૈસા કે વિદેશમાં નોકરીની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. બલરામપુરના જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા, જેનું નામ 'ઘર વાપસી' કરનારા કેટલાક પીડિતોએ લીધું છે, તે હવે યુપી એટીએસની તપાસ હેઠળ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon