Home / Entertainment : The inside story of Bhaiya's return

'હેરા ફેરી 3' માટે અચાનક કેમ માની ગયા પરેશ રાવલ? જાણો બાબૂ ભૈયાની વાપસીની ઇનસાઈડ સ્ટોરી

'હેરા ફેરી 3' માટે અચાનક કેમ માની ગયા પરેશ રાવલ? જાણો બાબૂ ભૈયાની વાપસીની ઇનસાઈડ સ્ટોરી

'હેરા ફેરી 3' માં પરેશ રાવલ પાછા જોવા મળશે તેવા સમાચારથી ચાહકો ખુશ છે. જણાવી દઈએ કે પરેશ રાવલે મે 2025માં અચાનક 'હેરા ફેરી 3' છોડવાનો નિર્ણય લીધો હતો.  રિપોર્ટ્સ મુજબ એક મહિના પછી અક્ષય કુમારની કંપની 'કેપ ઓફ ગુડ ફિલ્મ્સ'એ પરેશ રાવલ સામે કોર્ટ કેસ પણ કર્યો હતો અને પરેશે સાઇનિંગ અમાઉન્ટ પાછા આપ્યા હતા. પરેશ રાવલના આ નિર્ણયથી અક્ષય કુમાર પણ દુઃખી થયો હતો. હવે આ વિવાદ પર નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ ચૂપ્પી તોડી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon