Home / Gujarat / Ahmedabad : There were 169 Indians, 53 British, and 7 Portuguese citizens on board the flight

Air India Plane crash: ફ્લાઈટમાં 169 ભારતીય, 53 બ્રિટીશ, 7 પોર્ટુગીઝ નાગરીકો હતા સવાર, જુઓ આખું લીસ્ટ

Air India Plane crash: ફ્લાઈટમાં 169 ભારતીય, 53 બ્રિટીશ, 7 પોર્ટુગીઝ નાગરીકો હતા સવાર, જુઓ આખું લીસ્ટ

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નવી અપડેટ મળી રહી છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણી નગરમાં ક્રેશ થયું છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, "અમદાવાદથી બપોરે 1:38 વાગ્યે ઉપડેલી ફ્લાઇટ બોઇંગ 787-8 વિમાન હતી જેમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. વધુ માહિતી પૂરી પાડવા માટે એર ઇન્ડિયાએ પેસેન્જર હેલ્પલાઇન નંબર 1800 5691 444 પણ જાહેર કર્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon