ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને 9 આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે.પહેલગામ આતંકી હુમલાના બદલાની કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું. ભારતીય સેના તરફથી બે મહિલા અધિકારીઓએ વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે 'ઓપરેશન સિંદૂર'ની મીડિયા બ્રીફ્રિગ આપી હતી જેમાં કર્નલ સોફિયા કુરેશી અને બીજા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ છે. કર્નલ સોફિયા કુરેશી કોણ છે, ક્યારે સેનામાં સામેલ થયા અને ક્યારે ચર્ચામાં આવ્યા? ગુજરાત સાથે શું સબંધ છે? તે તમામ સવાલના જવાબ જાણીયે...

