Home / Gujarat / Ahmedabad : Even before Vijay Rupani, Gujarat CM had died in plane crash.

વિજય રૂપાણી પહેલા પણ ગુજરાતનાં એક CMનું વિમાન દુર્ઘટનામાં થયું હતું નિધન

વિજય રૂપાણી પહેલા પણ ગુજરાતનાં એક CMનું વિમાન દુર્ઘટનામાં થયું હતું નિધન

આજે 12 જૂન ગુરુવાર ગુજરાત માટે ગોઝારો બન્યો છે. અમદાવાદ એરોપોર્ટથી ટેક થયેલું વિમાન ગણતરીની મિનિટોમાં જ દુર્ઘટના ગ્રસ્ત બન્યું. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. સવાર મુસાફરોમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા.  આ વિમાન દુર્ઘટનામાં તેમનું નિધન થયાની પુષ્ટિ થઈ છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon