આજે 12 જૂન ગુરુવાર ગુજરાત માટે ગોઝારો બન્યો છે. અમદાવાદ એરોપોર્ટથી ટેક થયેલું વિમાન ગણતરીની મિનિટોમાં જ દુર્ઘટના ગ્રસ્ત બન્યું. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. સવાર મુસાફરોમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. આ વિમાન દુર્ઘટનામાં તેમનું નિધન થયાની પુષ્ટિ થઈ છે.

