Home / Gujarat / Ahmedabad : Political journey of two-time CM of Gujarat Vijay Rupani

મ્યાનમારમાં જન્મ, રાજકોટને બનાવી કર્મભૂમિ; 2 વખતના સીએમ વિજય રૂપાણીની રાજકિય સફર

મ્યાનમારમાં જન્મ, રાજકોટને બનાવી કર્મભૂમિ; 2 વખતના સીએમ વિજય રૂપાણીની રાજકિય સફર

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon