અમદાવાદ મેટ્રોમાં ખામી સર્જાતા વસ્ત્રાલ-થલતેજ લાઇન બંધ કરવાની ફરજ પડી હતી. વસ્ત્રાલ-થલતેજ લાઇન બંધ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. મેટ્રો દ્વારા મુસાફરોને પ્રોપર માહિતી આપવામાં ના આવતા મુસાફરો રોષે ભરાયા હતા.
અમદાવાદ મેટ્રોમાં ખામી સર્જાતા વસ્ત્રાલ-થલતેજ લાઇન બંધ કરવાની ફરજ પડી હતી. વસ્ત્રાલ-થલતેજ લાઇન બંધ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. મેટ્રો દ્વારા મુસાફરોને પ્રોપર માહિતી આપવામાં ના આવતા મુસાફરો રોષે ભરાયા હતા.