Home / Gujarat / Ahmedabad : CNCD department's statement on the death of a four-month-old girl in Hathijan

Ahmedabad News: હાથીજણમાં ચાર મહિનાની બાળકીના મોત મામલે CNCD વિભાગનું નિવેદન

Ahmedabad News: હાથીજણમાં ચાર મહિનાની બાળકીના મોત મામલે CNCD વિભાગનું નિવેદન

Ahmedabad News: અમદાવાદ શહેરના હાથીજણમાં ચાર મહિનાની બાળકીના મોત મામલે એએમસી સીએનસીડી વિભાગ પણ હવે કાર્યવાહી કરશે. આ મામલે સીએનસીડી વિભાગનાં વડા નરેશ રાજપુતનું નિવેદન સામે આવ્યું છે. સીએનસીડી વિભાગ પણ પોલીસમાં માલિક વિરૂદ્ધ અરજી આપશે. રખડતા કુતરા અને પાલતુ કુતરાઓ માટે ભારત સરકારની એનીમલ વેલ્ફેર બોર્ડ નિયમ બનાવાયા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon