અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જતું વિમાન ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં બી.જે.મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ બચી ગયો હતો જે ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક હતો. સોશિયલ મીડિયા પર કેટલાક મુસાફરોની વાર્તાઓ રજૂ કરી રહ્યું છે જે ખરેખર હૃદયદ્રાવક છે.

