Home / India : Two doctors write letter to CJI regarding Ahmedabad plane crash

'સુપ્રીમ કોર્ટ સંજ્ઞાન લે', અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે બે ડોક્ટરોએ CJIને લખ્યો પત્ર

'સુપ્રીમ કોર્ટ સંજ્ઞાન લે', અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે બે ડોક્ટરોએ CJIને લખ્યો પત્ર

અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં બે ડોક્ટરોએ CJIને પત્ર લખીને આ ઘટના મામલે સંજ્ઞાન લેવા વિનંતી કરી છે. આ સાથે જ આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને 50 લાખ વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના વિમાન AI171 ટેક ઓફ બાદ ક્રેશ થતા તેમાં રહેલા 241 મુસાફરોના મોત થયા હતા. આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon